For the best experience use Mini app app on your smartphone
સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં અવારનવાર લાશો મળતી હોવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે ત્યારે આજે બપોરે બે કલાકે એક અજાણી મહિલાની લાશ કેનાલમાં આવવાની સ્થાનિક લોકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી ત્યારે ઘટના સ્તરે ફાયર પહોંચી લાશનો કબજો પોલીસે પીએમ અર્થેક ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી
short by News Gujarati / 10:00 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone