ડાંગ જીલ્લા ના સ્વ. તારાબેન પવાર જેઓ જમીનની બચાવવા ની લડત લડતા તેઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સ્વ. તારાબેન પવાર ને 34 માં શહીદ દિવસ નિમિત્તે લાલ સલામ સાથે આદિવાસીઓ ના આગેવાન મહેશભાઈ વસાવાએ શ્રધાંજલિ પાઠવી.
short by
News Gujarati /
08:00 am on
21 Nov