For the best experience use Mini app app on your smartphone
સાવરકુંડલાના જેજાદ ગામના ગૌચરમાં માલ ઢોર ચરાવી રહેલા 20 વર્ષીય ઓમગીરી ઈશ્વરગીરી ગોસ્વામી પર અચાનક સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પગના ભાગે ઇજા થતા તેમને સાવરકુંડલા ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા વન વિભાગ તાત્કાલિક દોડી ગયું હતું.
short by News Gujarati / 08:00 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone