મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ મુજબ, દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટના આરોપી ડો. ઉમરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલા દર્દીઓને હિજાબ પહેરવા અંગે કથિત રીતે પૂછપરછ કરી હતી. અહેવાલ મુજબ, તેમણે દર્દીઓને પૂછ્યું, "તમે માથું સરખી રીકે કેમ ઢાંક્યું નથી?...તમે કેટલી વાર નમાઝ પઢો છો?"
short by
ગૌતમ રાઠોડ /
09:16 pm on
20 Nov