For the best experience use Mini app app on your smartphone
યુપીના મહમૂદાબાદમાં સમાધાન દિવસ પર એક પતિએ અજીબોગરીબ અરજી કરતા જિલ્લા અધિકારી ચોંક્યા હતા. અરજીમાં શખ્સે જણાવ્યું કે, તેની પત્ની રાતે નાગિન બની જાય છે અને તેને ડરાવે છે, જેના કારણે તે ઘણા દિવસોથી સારી ઊંઘ પણ લઇ શક્યો નથી. શખ્સે પત્નીની માનસિક સ્થિતિ સારી ના હોવાનો દાવો કર્યો હતો. અધિકારીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરવા પોલીસને આદેશ આપ્યા હતા.
short by અર્પિતા શાહ / 01:28 pm on 09 Oct
For the best experience use inshorts app on your smartphone