For the best experience use Mini app app on your smartphone
ભાવનગરની સર.ટી જનરલ હોસ્પિટલમાં બરવાળા તાલુકાના પોલારપુર ગામના 22 વર્ષીય યુવાન ચેતનભાઈ જાદવના બ્રેઇન ડેથ બાદ પરિવારજનોએ અંગદાનનો મહાન નિર્ણય કર્યો. આ અંગદાનથી એકસાથે 2 ફેફસા, 2 કિડની અને લિવર સહિત 6 દર્દીઓને નવજીવન મળ્યું.અંગદાન પ્રક્રિયામાં ન્યુરો સર્જન ડો. રાજેન્દ્ર કાબરિયા, ડો. વલ્લભ નાગોચા, સર્જરી વિભાગના ડો. સમીર શાહ સહિતની તબીબી ટીમે આગેવાની લીધી. આ અંગોને પહોંચાડવા માટે ગ્રીન કોરિડર કરવામાં આવ્યો.
short by News Gujarati / 12:00 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone