સાવલી તાલુકાના એક ગામની સગીરાને લગ્નના ઈરાદે 45 વર્ષીય જયંતિ ઠાકોર ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. લાપતા સગીરાની તેના પરિજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, બાદમાં તેણીની માતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી જયંતિની શોધખોળ શરૂ કરી છે. આરોપી જયંતિ વડોદરાના મકરપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
short by
Dipak Vyas /
04:54 pm on
25 Apr