For the best experience use Mini app app on your smartphone
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હોળી દરમિયાન મસ્જિદ પર રંગો ફેંકવાની ઘટના અંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મુસ્લિમો સૌથી વધુ રંગીન કપડાં પહેરે છે, તેથી હોળીના રંગોથી દૂર રહેવું એ તેમનું બેવડું ધોરણ છે. વધુમાં યોગીએ કહ્યું કે, મોહરમ દરમિયાન તેમના ધ્વજનો પડછાયો મંદિરની આસપાસ કે, હિન્દુ ઘર પર પડતો નથી? શું તેનાથી હિન્દુ ઘર અશુદ્ધ બને છે?
short by અર્પિતા શાહ / 04:07 pm on 26 Mar
For the best experience use inshorts app on your smartphone