યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હોળી દરમિયાન મસ્જિદ પર રંગો ફેંકવાની ઘટના અંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મુસ્લિમો સૌથી વધુ રંગીન કપડાં પહેરે છે, તેથી હોળીના રંગોથી દૂર રહેવું એ તેમનું બેવડું ધોરણ છે. વધુમાં યોગીએ કહ્યું કે, મોહરમ દરમિયાન તેમના ધ્વજનો પડછાયો મંદિરની આસપાસ કે, હિન્દુ ઘર પર પડતો નથી? શું તેનાથી હિન્દુ ઘર અશુદ્ધ બને છે?
short by
અર્પિતા શાહ /
04:07 pm on
26 Mar