For the best experience use Mini app app on your smartphone
મોરબી જિલ્લાના હળવદમાં મોગલ માતાજીના ભુવા તરીકે ઓળખ આપીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા ફિરોઝ સંધિ નામના શખસ સામે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કરીને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ ભુવો લોકોને ભ્રમમાં નાખીને માતાજીની ટેક રખાવતો હોવાની ફરિયાદ મળતા વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પર જઈને તેની ધતિંગ લીલા ખુલ્લી પાડી હતી.
short by News Gujarati / 10:00 pm on 08 Oct
For the best experience use inshorts app on your smartphone