ગુજરાતમાં હિલ સ્ટેશનમાં ફરવાનું વિચારી રહ્યા છો તો તમે સાપુતારા હિલ સ્ટેશનની મુલાકાત લઈ શકો. ગુજરાતનું શિમલા કહેવાતું સાપુતારા, ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જ્યાં રોક-ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ અને બોટિંગ કરી શકાય છે અને નાગેશ્વર મંદિર, રોઝ ગાર્ડન, ટ્રાઇબલ મ્યુઝિયમ, સ્ટેપ ગાર્ડન વગેરે જોવાલાયક સ્થળો છે. કહેવાય છે કે, ભગવાન રામે સાપુતારાના જંગલમાં વનવાસના 11 વર્ષ વિતાવ્યા હતા.
short by
કલ્પેશ કુમાર /
06:57 pm on
12 Mar