ઇન્ડિગોએ છેલ્લા 48 કલાકમાં દેશભરમાં લગભગ 450 ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ સહિત અનેક શહેરોના એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ છે. ગુરુવારે ઇન્ડિગોએ લગભગ 300 ફ્લાઇટ્સ રદ કરી હતી, જ્યારે બુધવારે, લગભગ 150 ફ્લાઇટ્સ રદ કરી હતી. ટેકનિકલ કારણોના લીધે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હોવાનું ઇન્ડિગોએ જણાવ્યું છે.
short by
ગૌતમ રાઠોડ /
07:03 pm on
04 Dec